Monday, June 23News That You Want to Read

National

ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યા 891એ પહોંચી :- પરિમલ નથવાણી, સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિ 

ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યા 891એ પહોંચી :- પરિમલ નથવાણી, સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિ 

Gujarat, National
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. તો, પહેલા માત્ર જૂનાગઢના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે. જે અંગે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય, પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય અને સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. પરિમલ નથવાણી જણાવ્યું કે, આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા ...
वापी की प्रिया मीना बनी IFS, वापी और राजस्थानी समाज का नाम रोशन किया

वापी की प्रिया मीना बनी IFS, वापी और राजस्थानी समाज का नाम रोशन किया

Gujarat, National
वापी चला के चंद्र लोक सोसाइटी की निवासी व श्री स्वामी नारायण गुरुकुल चला की छात्रा रही प्रिया मीना ने भारतीय सिविल सर्विसेज की परीक्षा उत्तीर्ण कर भारतीय वन सेवा की अधिकारी बनने का गौरव प्राप्त किया है। प्रिया के पिता ठंडी लाल मीणा कस्टम विभाग में सहायक आयुक्त है व मां गृहणी है। श्री स्वामी नारायण गुरुकुल से विज्ञान संकाय में 12वी तक की पढ़ाई पूरी करने के बाद प्रिया ने सरदार पटेल राष्ट्रीय प्रौद्योगिकी संस्थान से बी-टेक करने के बाद दिल्ली में रहकर UPSC परीक्षा की तैयारी शुरू की और अपनी लगन और मेहनत के बल पर यह मुकाम हासिल कर वापी को गौरवान्वित किया है। राजस्थानी मूल सवाई माधोपुर जिले के सुंदरी गांव की प्रिया की सफलता पर राजस्थानी समाज के लोगों ने प्रसन्नता व्यक्त की है।...
વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો

વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો

Gujarat, National
વાપી મહાનગરપાલિકાની ટીમ દ્વારા બલિઠા અને મોરાઈમાં ધમધમતા ગેરકાયદેસરના ભંગારના ગોડાઉનને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા બલિઠા, મોરાઈ, છીરી, છરવાડા, ડુંગરા, કરવડ અને ચણોદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બનાવી ભંગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે, મનપાની આ  કાર્યવાહી અંગે કમિશ્નર યોગેશ ચૌધરીએ મહત્વની વિગતો આપી હતી. વાપી મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનને કારણે ઘણી બધી તકલીફો થાય છે. જે હેલ્થ માટે ખૂબ જ મોટો ખતરો છે. તેમજ આગના અનેક બનાવો અવારનવાર બની રહ્યા છે. જેમાં લોકોના જાનમાલની નુકસાની થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બે મહિનાથી ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં જ્યાં પણ ભંગારના ગોડાઉન છે તેમાં જેની પાસે સેફટીના સાધનો, ફાયરની NOC, GPCBની પરવાનગી નથી તે તમામને નોટિસ આપી હતી. ગોડાઉન માલિકોને ગોડાઉન ખાલી કરવા...
ગજ્જબ…છેક દુબઈથી આવીને હત્યાને આપ્યો અંજામ !

ગજ્જબ…છેક દુબઈથી આવીને હત્યાને આપ્યો અંજામ !

National, News
Vihar Vaishnav: આ ભયાનક ઘટના તેમના બાળકોની નજર સમક્ષ બની. નિઝામાબાદના બોધનના વતની મુદંગુલા ગંગાધર યુએઈમાં કામ કરતા હતા અને તેમની પત્ની અંજલિ બે પુત્રીઓ સાથે તે જ જિલ્લાના આર્મુર શહેરમાં રહેતી હતી. થોડા સમય પહેલા તેમના બાળકો માટે સારા શિક્ષણ સુવિધાઓનું કારણ આપીને અરુમુર ખસી હતી અને થોડા જ વખતમાં છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. બસ, ત્યારથી જ ગંગાધર પોતાની પત્નિ પર શંકા કરતો હતો. ગંગાધર તાજેતરમાં દુબઈથી હૈદરાબાદને અડીને આવેલા નિઝામાબાદ પહોંચ્યો. પોલીસના જણાવ્યા મુજબ, તેણે અંજલિ પર લગ્નેત્તર સંબંધોનો આરોપ લગાવતા તેનું ગળું કાપી નાખ્યું, અને બાળકોની ચીસો છતાં વારંવાર તેના ગળામાં છરી મારી દીધી. કોઈ મદદ મળે તે પહેલાં જ અંજલિ સ્થળ પર જ પડી ગઈ અને તેનું મોત નીપજ્યું. ગંગાધરે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કર્યો અને પોલીસ આવે ત્યાં સુધી તેને રોકી રાખ્યો. પોલી...
રણછોડરાયજી થી પ્રેરિત, ગુજરાતના આ AMRIT રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

રણછોડરાયજી થી પ્રેરિત, ગુજરાતના આ AMRIT રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

Gujarat, National, News
Vihar Vaishnav: દેશમાં રેલ માળખાગત સુવિધાઓમાં સતત સુધારો અને વૃદ્ધિ કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું આગામી 22મી મે એ ઉદ્ઘાટન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 1,300 થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતનું ડાકોર સ્ટેશન રણછોડરાયજી મહારાજ દ્વારા પ્રેરિત છે. કરણી માતા મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સેવા આપતું દેશનોક રેલવે સ્ટેશન મંદિર સ્થાપત્ય, કમાન અને સ્તંભ થીમથી પ્રેરિત છે. આ ઉપરાંત તેલંગાણાનું બેગમપેટ રેલવે સ્ટેશન કાકટિયા સામ્રાજ્યના સ્થાપત્યથી પ્રેરિત છે. બિહારના થાવે સ્ટેશનમાં 52 શક્તિપીઠોમાંથી એક મા થાવેવાળીનું ...
‘वॉर 2’ में दो ब़डे स्टार भीडेंगे !

‘वॉर 2’ में दो ब़डे स्टार भीडेंगे !

National, News
Vihar Vaishnav: यशराज फिल्म्स ने मंगलवार को "वॉर 2" का धमाकेदार टीज़र जारी किया, जो महत्वाकांक्षी स्पाय युनिवर्स में स्टूडियो की छठ्ठी फिल्म है, जिसमें ऋतिक रोशन और जूनियर एनटीआर एक दूसरे से भिडॆंगे । अयान मुखर्जी द्वारा निर्देशित यह फिल्म 2019 की फिल्म "वॉर" का सीक्वल है, जिसमें रोशन ने रॉ एजेंट मेजर कबीर धालीवाल की भूमिका निभाई थी। टीजर की शुरुआत एनटीआर की आवाज से होती है, जो इस फिल्म से बॉलीवुड में डेब्यु कर रहे हैं। टीज़र रिलिज़ होने के सीर्फ 6 घंटोमें ही करीब 4 लाख 61 हज़ार लोग ईसे देख चुके हैं । Source: PTI...
केंद्र ने ईस अधिकारी का कार्यकाल फिर बढ़ाया !

केंद्र ने ईस अधिकारी का कार्यकाल फिर बढ़ाया !

National, News
Vihar Vaishnav: काउन्टर टेररिज़म एक्सपर्ट तपन कुमार डेका को मंगलवार को आईबी के प्रमुख के रूप में जून 2026 तक एक साल का अतिरिक्त कार्यकाल दिया गया. केन्द्र सरकारने डेका के लीए ऐसा दूसरी बार कीया है। यह फैसला पिछले महीने पहलगाम में हुए आतंकवादी हमले के जवाब में 7 मई को पाकिस्तान और पाकिस्तान अधिकृत कश्मीर में आतंकवादी बुनियादी ढांचे पर भारत के हमले के बाद उभरती सुरक्षा स्थिति के बीच आया है। हिमाचल प्रदेश कैडर के 1988 बैच के भारतीय पुलिस सेवा (आईपीएस) अधिकारी डेका (62) को जून 2022 में दो साल के लिए आईबी प्रमुख नियुक्त किया गया था। पिछले साल जून में उनका कार्यकाल एक साल के लिए बढ़ा दिया गया था। कार्मिक मंत्रालय द्वारा जारी एक आदेश में कहा गया है कि प्रधानमंत्री नरेन्द्र मोदी की अध्यक्षता वाली मंत्रिमंडल की नियुक्ति समिति ने डेका को 30 जून 2025 से आगे एक वर्ष की अवधि के लिए आईबी के निद...
मुफ्त…मुफ्त…मुफ्त !  ईस कंपनीके मोबाईल ग्राहकों को गूगल देगा 100 जीबी क्लाउड स्टोरेज

मुफ्त…मुफ्त…मुफ्त ! ईस कंपनीके मोबाईल ग्राहकों को गूगल देगा 100 जीबी क्लाउड स्टोरेज

National, News
Vihar Vaishnav:  भारती एयरटेल और गूगल ने आज याने के 20 मई, मंगलवार को साझेदारी की घोषणा की, जिसके तहत दूरसंचार कंपनी के ग्राहकों के लिए गूगल वन क्लाउड स्टोरेज सदस्यता सेवा की पेशकश की जाएगी, ताकि डिवाइस स्टोरेज की सीमाओं को दूर किया जा सके। सभी पोस्टपेड और वाई-फाई ग्राहकों को छह महीने तक 100 जीबी गूगल वन क्लाउड स्टोरेज की सुविधा बिना किसी अतिरिक्त कीमत के मिलेगी। छह महीने के बाद, ग्राहक के मासिक बिल में 125 रुपये प्रति माह का शुल्क जोड़ा जाएगा। विज्ञप्ति के अनुसार, यदि कोई ग्राहक सदस्यता जारी नहीं रखना चाहता है, तो वह गूगल वन का सदस्यता छोड सकता है। विज्ञप्तिमें बताया गया है की, इस साझेदारी का उद्देश्य उपभोक्ताओं के समक्ष बढ़ती डेटा भंडारण बाधाओं के मुद्दे का समाधान करना है,  ताकि यह सुनिश्चित किया जा सके कि ग्राहकों के पास फोटो, वीडियो, दस्तावेज और अन्य डिजिटल सामग्री को संग्रहीत कर...
સાવધાન ! મેડિકલ કોલેજ કૌભાંડો અંગે NMCની ચેતવણી

સાવધાન ! મેડિકલ કોલેજ કૌભાંડો અંગે NMCની ચેતવણી

National, News
Vihar Vaishnav: દેશમાં તબીબી શિક્ષણ માટે નિયમનકારી સત્તામંડળ, નેશનલ મેડિકલ કમિશન (NMC) એ MBBS ઉમેદવારો અને તેમના વાલીઓને ચેતવણી આપી છે કે તેઓ મેડિકલ કોલેજો અને ઓફશોર મેડિકલ અભ્યાસક્રમોમાં સરળ પ્રવેશનું વચન આપતી નકલી ઓફરોમાં ન ફસાય, જે કાયદેસર રીતે માન્ય નથી.NMC એ એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્સમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે.આ એડવાઈઝરીમાં, NMC એ જણાવ્યું છે કે તેને દેશમાં જરૂરી મંજૂરીઓ વિના કાર્યરત અનધિકૃત મેડિકલ કોલેજોના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. આ સંસ્થાઓ માન્યતાનો દાવો કરીને અને કાયદેસર રીતે મંજૂર ન હોય તેવા મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરી રહી છે."NMC ની મંજૂરી ફરજિયાત છે અને NMC ની સત્તાવાર વેબસાઇટ (http...
વલસાડ પોલીસે 164 હથિયાર પરવાના રદ/મોકૂફ કર્યા, 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ સામેલ

વલસાડ પોલીસે 164 હથિયાર પરવાના રદ/મોકૂફ કર્યા, 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ સામેલ

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની સૂચનામાં મોટી કાર્યવાહી કરી. પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં 164 હથિયાર પરવાના રદ અને મોકૂફ કરાયા. પોલીસે હથિયાર પરવાના ધારકોની ચકાસણી કરી, લાઇસન્સ રિન્યુ ન કરનાર અને બે પરવાના ધરાવનારની યાદી બનાવી. ICJS અને ઇ-ગુજકોપ દ્વારા ગુનાહિત ઇતિહાસ તપાસી, 139 પરવાના રદ, 11 મોકૂફ અને 14 ઇસમોના એક-એક પરવાના રદ કરાયા. આ 164 પરવાનામાં 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામેલ. દોઢ વર્ષમાં જિલ્લા વહીવટ સાથે સંકલનથી આ કામગીરી પૂર્ણ થઈ, જાહેર સુરક્ષા મજબૂત બની....