Sunday, June 22News That You Want to Read

Gujarat

बेमौसम बारिश से वापी GIDC में मौज ही मौज, जल और वायु प्रदूषण फैलाने वालों ने उठाया पूरा फायदा?

बेमौसम बारिश से वापी GIDC में मौज ही मौज, जल और वायु प्रदूषण फैलाने वालों ने उठाया पूरा फायदा?

Gujarat, National
मौसम विभाग के पूर्वानुमान के अनुसार 24 मई को वापी सहित वलसाड जिले में बेमौसम बारिश हुई। सुबह-सुबह तेज हवाओं के साथ लगभग एक घंटे तक हुई भारी बारिश के दौरान, वापी GIDC की कई इकाइयों ने अपना एफ्ल्यूएन्ट नाले में बहा दिया। जिसके कारण अधिकांश स्ट्रोम वॉटर ड्रेन में रंगीन पानी बहता नजर आया। तो, कई स्ट्रोम वॉटर ड्रेन में मानसून-पूर्व कार्य पूरा नहीं होने से, कचरा, मिट्टी और झाड़ियां चारों ओर पड़ी देखी गईं। शनिवार की सुबह वापी एरिया में तेज हवा और बिजली की गड़गड़ाहट के साथ 35 MM बेमौसम बारिश हुई। यह बारिश सुबह-सुबह में हुई थी। जिसका फायदा उठाते हुए GIDC की कई इकाइयों ने वर्षा जल के साथ अपना एफ्ल्यूएन्ट भी छोड़ दिया। वर्षा जल के साथ निकले एफ्ल्यूएन्ट के कारण GIDC के अधिकांश वर्षा जल नालों और सार्वजनिक सड़कों पर लाल, हरा, पीला, भूरा रंग का पानी बहता देखा गया। इस बीच कई कंपनियों ने गैस भी छोड़ी औ...
વલસાડ જિલ્લા ‘‘નોંધણી ભવન” કચેરીનો શુભારંભ, બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા 

વલસાડ જિલ્લા ‘‘નોંધણી ભવન” કચેરીનો શુભારંભ, બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા 

Gujarat
વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલની સામે આવેલી જિલ્લા કક્ષાની “નોંધણી ભવન” કચેરીનો જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલના વરદહસ્તે શુભારંભ  કરવામાં આવ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષક અને સબ રજીસ્ટ્રારને સુચન કરવામાં આવ્યું કે, દસ્તાવેજોના રજીસ્ટ્રેશન બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે અને લોકોને રજીસ્ટર થયેલા  દસ્તાવેજોની કાયદેસરતા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયત્ન કરવા જરૂરી છે. તેમ જણાવી યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપર્યા વિનાના અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયા ન હોય તેવા દસ્તાવેજો પુરાવામાં લઈ ન શકાય તેની જાણ માટે જાગૃતિ કાર્યક્રમો રાખવા અનુરોધ કર્યો હતો. “નોંધણી ભવન”નાં શુભારંભ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ અને નાણા વિભાગ તરફથી જાહેર જનતાને સારી સગવડો ઉપલબ્ધ બને તે માટે “...
MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

Gujarat, National
ગુજરાતની MSME ઇકો સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું તરીકે ગણાતી ગુણવતા યાત્રા વાપી ખાતે આવી પહોંચી હતી, જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એક સાથે લાવી સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં Back-to-back technical સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) NBQPના સંયુક્ત નિર્દેશક મોહિત સિંહ દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. QCIના સલાહકાર જગત પટેલ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતી NABL Accreditations અંગે માર્ગદર્શન આપ્યું હતું. ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત હિરેન વ્યાસ દ્વ...
વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

Gujarat, National
વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી, પી.જી.ડી.એમ.એલ.ટી.ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં સૌથી વઘુ ગુણ મેળવી કોલેજનું ગૌરવ વઘાર્યુ છે. જેમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીઓમાં (1) પ્રજાપતિ પ્રિયંકા ભુપેન્દ્ર ના 8.15 (SGPA), (2) ખાન દાનીય મજબર રહેમાન ના  7.92 (SGPA),  (3) સોલંકી મહિમા કિરણભાઈના  7.92 (SGPA) પ્રાપ્ત કરી  કોલેજના ટોપર  બની ગૌરવ વઘાર્યુ છે. આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે  વિઘાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ ઉચ્ચ સિદ્ધિ હાસંલ કરવા શુભેચ્છા પાઠવી હતી....
केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय ने World Environment Day 2025 – ‘One Nation, One Mission: End Plastic Pollution’ अभियान की शुरुआत की, क्या! वापी GIDC औद्योगिक इकाइयों में हो रही है नियमों की अनदेखी?

केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय ने World Environment Day 2025 – ‘One Nation, One Mission: End Plastic Pollution’ अभियान की शुरुआत की, क्या! वापी GIDC औद्योगिक इकाइयों में हो रही है नियमों की अनदेखी?

Gujarat, National
केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय ने विश्व पर्यावरण दिवस 2025 के उपलक्ष्य में ‘One Nation, One Mission: End Plastic Pollution’ अभियान की शुरुआत की है। यह अभियान मिशन लाइफ (पर्यावरण के लिए जीवन शैली) के साथ संरेखित है और प्लास्टिक प्रदूषण के खिलाफ देशव्यापी जन-आंदोलन को बढ़ावा देता है। केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने आज इस अभियान का शुभारंभ किया। अपने सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से एक प्रेरक वीडियो जारी करते हुए उन्होंने सभी नागरिकों से प्लास्टिक प्रदूषण को समाप्त करने के लिए टिकाऊ जीवन शैली अपनाने और जागरूकता से लेकर सामूहिक कार्रवाई की दिशा में कदम उठाने का आह्वान किया।  मंत्री भूपेंद्र यादव ने सोशल मीडिया प्लेटफॉर्म X पे जारी किया हुआ वीडियो..... विश्व पर्यावरण दिवस, जो हर साल 5 जून को मनाया जाता है, इस बार '‘Say No to Single...
વલસાડ જિલ્લામાં તારીખ 21 થી 27 મેં સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

વલસાડ જિલ્લામાં તારીખ 21 થી 27 મેં સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

Gujarat, National
ભારત સરકારના મૌસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ દ્વારા કમોસમી વરસાદની તા. 21 થી 27 મે 2025 સુધી આગાહી કરવામાં આવી છે. જે મુજબ માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.  વલસાડ નિવાસી અધિક કલેકટરએ પણ કમોસમી આગાહીને પગલે જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ જગ્યાએ વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અને આ અંગે તકેદારીના પગલા લેવા જણાવ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવાયુ છે કે, વલસાડ સહિતના આસપાસના જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય વીજળીના કડાકા સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે....
ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યા 891એ પહોંચી :- પરિમલ નથવાણી, સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિ 

ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યા 891એ પહોંચી :- પરિમલ નથવાણી, સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિ 

Gujarat, National
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. તો, પહેલા માત્ર જૂનાગઢના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે. જે અંગે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય, પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય અને સાંસદ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. પરિમલ નથવાણી જણાવ્યું કે, આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા ...
वापी की प्रिया मीना बनी IFS, वापी और राजस्थानी समाज का नाम रोशन किया

वापी की प्रिया मीना बनी IFS, वापी और राजस्थानी समाज का नाम रोशन किया

Gujarat, National
वापी चला के चंद्र लोक सोसाइटी की निवासी व श्री स्वामी नारायण गुरुकुल चला की छात्रा रही प्रिया मीना ने भारतीय सिविल सर्विसेज की परीक्षा उत्तीर्ण कर भारतीय वन सेवा की अधिकारी बनने का गौरव प्राप्त किया है। प्रिया के पिता ठंडी लाल मीणा कस्टम विभाग में सहायक आयुक्त है व मां गृहणी है। श्री स्वामी नारायण गुरुकुल से विज्ञान संकाय में 12वी तक की पढ़ाई पूरी करने के बाद प्रिया ने सरदार पटेल राष्ट्रीय प्रौद्योगिकी संस्थान से बी-टेक करने के बाद दिल्ली में रहकर UPSC परीक्षा की तैयारी शुरू की और अपनी लगन और मेहनत के बल पर यह मुकाम हासिल कर वापी को गौरवान्वित किया है। राजस्थानी मूल सवाई माधोपुर जिले के सुंदरी गांव की प्रिया की सफलता पर राजस्थानी समाज के लोगों ने प्रसन्नता व्यक्त की है।...
વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો

વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો

Gujarat, National
વાપી મહાનગરપાલિકાની ટીમ દ્વારા બલિઠા અને મોરાઈમાં ધમધમતા ગેરકાયદેસરના ભંગારના ગોડાઉનને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા બલિઠા, મોરાઈ, છીરી, છરવાડા, ડુંગરા, કરવડ અને ચણોદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બનાવી ભંગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે, મનપાની આ  કાર્યવાહી અંગે કમિશ્નર યોગેશ ચૌધરીએ મહત્વની વિગતો આપી હતી. વાપી મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનને કારણે ઘણી બધી તકલીફો થાય છે. જે હેલ્થ માટે ખૂબ જ મોટો ખતરો છે. તેમજ આગના અનેક બનાવો અવારનવાર બની રહ્યા છે. જેમાં લોકોના જાનમાલની નુકસાની થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બે મહિનાથી ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં જ્યાં પણ ભંગારના ગોડાઉન છે તેમાં જેની પાસે સેફટીના સાધનો, ફાયરની NOC, GPCBની પરવાનગી નથી તે તમામને નોટિસ આપી હતી. ગોડાઉન માલિકોને ગોડાઉન ખાલી કરવા...
રણછોડરાયજી થી પ્રેરિત, ગુજરાતના આ AMRIT રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

રણછોડરાયજી થી પ્રેરિત, ગુજરાતના આ AMRIT રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

Gujarat, National, News
Vihar Vaishnav: દેશમાં રેલ માળખાગત સુવિધાઓમાં સતત સુધારો અને વૃદ્ધિ કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું આગામી 22મી મે એ ઉદ્ઘાટન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 1,300 થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતનું ડાકોર સ્ટેશન રણછોડરાયજી મહારાજ દ્વારા પ્રેરિત છે. કરણી માતા મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સેવા આપતું દેશનોક રેલવે સ્ટેશન મંદિર સ્થાપત્ય, કમાન અને સ્તંભ થીમથી પ્રેરિત છે. આ ઉપરાંત તેલંગાણાનું બેગમપેટ રેલવે સ્ટેશન કાકટિયા સામ્રાજ્યના સ્થાપત્યથી પ્રેરિત છે. બિહારના થાવે સ્ટેશનમાં 52 શક્તિપીઠોમાંથી એક મા થાવેવાળીનું ...