Friday, June 20News That You Want to Read

Tag: Hyderabad News

AT EXPLAINS : Hyderabad’s ‘Fish Prasadam’: Navigating Tradition, Unproven Claims, and the Scientific Divide

AT EXPLAINS : Hyderabad’s ‘Fish Prasadam’: Navigating Tradition, Unproven Claims, and the Scientific Divide

National, News
Vihar Vaishnav: Hyderabad, a city steeped in history and vibrant culture, becomes the stage for an extraordinary annual event that draws hundreds of thousands: the ongoing distribution of 'Fish Prasadam' on 8th and 9th of June. Far from a conventional medical procedure, this centuries-old practice involves swallowing a live murrel fish, believed by its proponents to be a miraculous cure for asthma and other respiratory ailments. Yet, this deep-rooted tradition exists in a fascinating, often contentious, dance with the scrutiny of modern science, creating a significant divide that encapsulates broader debates on traditional medicine, public health, and societal belief. The Deep Roots of a Sacred Tradition: The Bathini Goud Legacy The story of Fish Prasadam begins in 1845, rooted in the l...
‘માછલીનો પ્રસાદ’..હેં ! ના હોય…! પણ ક્યાં ? ક્યારે ? કોના માટે ?

‘માછલીનો પ્રસાદ’..હેં ! ના હોય…! પણ ક્યાં ? ક્યારે ? કોના માટે ?

National, News
Vihar Vaishnav: તેલંગાણાનો મત્સ્યઉદ્યોગ વિભાગ 8 અને 9 જૂનના રોજ હૈદરાબાદમાં યોજાનારા વાર્ષિક 'માછલી પ્રસાદમ' વિતરણ માટે 1.5 લાખ માછલીના બચ્ચા પૂરા પાડશે. હૈદરાબાદના પ્રભારી મંત્રી પોન્નમ પ્રભાકરે કાર્યક્રમની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે સંબંધિત વિભાગોને 'માછલીનો પ્રસાદ' લેનારા લોકોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો. મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓએ મંત્રીને માહિતી આપી કે 1.5 લાખ માદા બચ્ચાં પૂરા પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા હોવાથી, બેઠકમાં તેમના માટે પીવાના પાણી પુરવઠા અને શૌચાલય સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ GHMC ને 'માછલીનો પ્રસાદ' લેવા આવતા લોકો માટે ખોરાક પૂરો પાડતી NGO સાથે સંકલન કરવા જણાવ્યું હતું. મહત્વનું છે કે આ માછલી પ્રસાદમ ગત 180 વર્ષથી આપવામાં આવી રહ્યો છે. શાકાહારી લોકો માટે આ...
ટ્રાફિક નિયમ ! એ વળી શું ? એક શહેર, માત્ર 7 જ દિવસ, 18000થી વધુ નિયમ ભંગના કેસ

ટ્રાફિક નિયમ ! એ વળી શું ? એક શહેર, માત્ર 7 જ દિવસ, 18000થી વધુ નિયમ ભંગના કેસ

National, News
હૈદરાબાદ: હૈદરાબાદ ટ્રાફિક પોલીસે 20 મે થી 26 મે દરમિયાન હાથ ધરવામાં આવેલા એક અઠવાડિયાના ખાસ અભિયાન દરમિયાન કુલ 18,798 ટ્રાફિક ઉલ્લંઘનો નોંધ્યા છે.મંગળવાર, 27 મેના રોજ બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર યાદી મુજબ, રસ્તાની ખોટી બાજુએ વાહન ચલાવવા બદલ વાહનચાલકો સામે લગભગ 14,917 કેસ નોંધાયા હતા, જે ઘણું જ ખતરનાક છે અને જાહેર સલામતી માટે ગંભીર જોખમો ઉભા કરે છે. વધુમાં, નંબર પ્લેટના ઉલ્લંઘન માટે 3,881 કેસ નોંધાયા હતા, જે વાહન ઓળખના ધોરણો પ્રત્યે સતત અવગણના દર્શાવે છે.હૈદરાબાદ ટ્રાફિક પોલીસે પ્રજાને માર્ગ અને પરિવાહન નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત હૈદરાબાદમાં યોગદાન આપવા માટે તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો. "ટ્રાફિક નિયમોનું પાલન કરો. ચાલો હૈદરાબાદને સુરક્ષિત રાખીએ," વિભાગે #FollowTrafficRules હેશટેગનો ઉપયોગ કરીને તેના સંદેશમાં જણાવ્યું છે....
મમ્મી-પપ્પા ‘ઠપકો’ આપે એટલે ‘આવું’ કરવાનું…?

મમ્મી-પપ્પા ‘ઠપકો’ આપે એટલે ‘આવું’ કરવાનું…?

National, News
Vihar Vaishnav: ઘટના શહેરના સાઈદાબાદ વિસ્તારની છે. મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગ માટે માતાપિતા દ્વારા ઠપકો આપવાથી નારાજ, એક સગીરે સોમવારે પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.આઈએસ સદનના વિનય નગર કોલોનીનો ૧૬ વર્ષના સગીર તાજેતરમાં લેવાયેલી ધો. 10 - સ્કૂલ સેકન્ડરી સર્ટિફિકેટ પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયો હતો, તે ઘરે જ રહીને એડવાન્સ્ડ સપ્લીમેન્ટરી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. જાણવા મળ્યા મુજબ, શનિવારે, તેણે એક મિત્ર પાસેથી સ્માર્ટ મોબાઇલ ફોન લીધો હતો અને તેમાં વિડિઓ ગેમ્સ રમી રહ્યો હતો.ભૂતકાળમાં પણ, તેના માતાપિતાએ તેને દરરોજ મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવા, ટીવી જોવા અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. રવિવારે, તેની માતાએ તેને ટીવી જોવા અને ભણવા ન જવા બદલ ઠપકો આપ્યો. સોમવારે સાંજે પણ, તેના માતાપિતાએ તેને મોબાઇલ ફોન પર વિડીયો ગેમ્સ રમતી વખતે ઠપકો આપ્યો. કથિત...
સોનું ખોવાયું, તો પોતાના જ બાળકને લઈ ત્રીજા માળેથી પડતુ મુકી મહિલાનો આપઘાત !

સોનું ખોવાયું, તો પોતાના જ બાળકને લઈ ત્રીજા માળેથી પડતુ મુકી મહિલાનો આપઘાત !

National, News
Vihar Vaishnav: ઘટના હૈદરાબાદ શહેરના ચિંતલકુંટા વિસ્તારની છે કે જ્યાં એક મહિલાએ એક લગ્ન પ્રસંગમાં પોતાના સોનાના ઘરેણા ખોવાઈ જતા ત્રીજા માળેથી પડતુ મુક્યું.   સુદેષ્ના (28) ના લગ્ન ચાર વર્ષ પહેલા આશિષ કુમાર સાથે થયા હતા અને આ દંપતીને બે વર્ષનો પુત્ર આરુષ કુમાર છે. તેઓ વનસ્થલીપુરમની અગમૈયા નગર કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.લાખો રૂપિયાના સોનાના દાગીના ગુમાવવાથી કંટાળી ગયેલી અને પોતાના નાના પુત્ર સાથે બહુમાળી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારી એક મહિલાનું મંગળવારે મોડી રાત્રે વનસ્થલીપુરમની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે બાળકની સારવાર ચાલી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, ૧૬ મેના રોજ સુદેષ્ના નાચારામમાં એક સંબંધીના લગ્નમાં ગઈ હતી. ત્યાં તેના સાત તોલા સોનાના દાગીના ખોવાઈ ગયા હતા. તેણે શક્ય તેટલી બધી જગ્યાએ શોધ કરી, પરંતુ તે ક્યાંય મળ્યા નહીં.સોનાના દાગી...
ગજ્જબ…છેક દુબઈથી આવીને હત્યાને આપ્યો અંજામ !

ગજ્જબ…છેક દુબઈથી આવીને હત્યાને આપ્યો અંજામ !

National, News
Vihar Vaishnav: આ ભયાનક ઘટના તેમના બાળકોની નજર સમક્ષ બની. નિઝામાબાદના બોધનના વતની મુદંગુલા ગંગાધર યુએઈમાં કામ કરતા હતા અને તેમની પત્ની અંજલિ બે પુત્રીઓ સાથે તે જ જિલ્લાના આર્મુર શહેરમાં રહેતી હતી. થોડા સમય પહેલા તેમના બાળકો માટે સારા શિક્ષણ સુવિધાઓનું કારણ આપીને અરુમુર ખસી હતી અને થોડા જ વખતમાં છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. બસ, ત્યારથી જ ગંગાધર પોતાની પત્નિ પર શંકા કરતો હતો. ગંગાધર તાજેતરમાં દુબઈથી હૈદરાબાદને અડીને આવેલા નિઝામાબાદ પહોંચ્યો. પોલીસના જણાવ્યા મુજબ, તેણે અંજલિ પર લગ્નેત્તર સંબંધોનો આરોપ લગાવતા તેનું ગળું કાપી નાખ્યું, અને બાળકોની ચીસો છતાં વારંવાર તેના ગળામાં છરી મારી દીધી. કોઈ મદદ મળે તે પહેલાં જ અંજલિ સ્થળ પર જ પડી ગઈ અને તેનું મોત નીપજ્યું. ગંગાધરે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કર્યો અને પોલીસ આવે ત્યાં સુધી તેને રોકી રાખ્યો. પોલી...
હૈદરાબાદમાં ચારમીનાર નજીક આગની મોટી દુર્ઘટના, 17ના મોત

હૈદરાબાદમાં ચારમીનાર નજીક આગની મોટી દુર્ઘટના, 17ના મોત

National, News
Vihar Vaishnav : હૈદરાબાદમાં રવિવારે વહેલી સવારે ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને લગભગ ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.મૃતકોમાં બે બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ પર્લ્સની બિલ્ડિંગ સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે અગિયાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.કૉમર્શિયલ વિસ્તારમાં ભીડભાડવાળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ+1 ઇમારતમાં ફસાયેલા કેટલાક લોકોને ફાયરફાઈટરોએ બચાવી લીધા હતા. પરિસરમાં ફેલાયેલા ગાઢ ધુમાડાને કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા. મોતીના વેપારી અને તેના કર્મચારીઓના પરિવારના લગભગ 30 લોકો ત્યાં હતા. મોતીના વેપારીની દુકાન, મોદી પર્લ્સ, ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જ્યારે તેમનો પરિવાર અને કેટલાક કામદારોના પરિવારો પહેલા માળે રહેતા હતા. આગને કાબુમાં લેવા માટે 11 ફાયર એન્જિન કામે લાગ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે...
Miss World 2025 સ્પર્ધાની આ ઘટનાએ મચાવ્યો હોબાળો !

Miss World 2025 સ્પર્ધાની આ ઘટનાએ મચાવ્યો હોબાળો !

National, News
Vihar Vaishnav : હૈદરાબાદમાં હાલ 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં તેલંગાણાની મહિલાઓ દ્વારા મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવાનાની એક બાબતે હોબાળો મચી ગયો છે. આ અંગેની એક ક્લિપ વાઈરલ થઈ છે જેમાં સ્પર્ધકો પરંપરાગત વસ્ત્રોમાં બેઠા છે અને સ્થાનીક મહિલાઓ પિત્તળના વાસણોનો ઉપયોગ કરીને તેમના પગ પર પાણી રેડી રહી છે અને સ્પર્ધકો માટે ટુવાલ લાવતી પણ નજરે પડી રહી છે.તેલંગાણાની મહિલાઓએ મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવા પર BRS એ કોંગ્રેસ સરકારની ટીકા કરી, અને તેને શરમજનક ગણાવ્યું છે. આ અંગે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને બીઆરએસના વરિષ્ઠ ધારાસભ્ય પી. સબિતા ઇન્દ્ર રેડ્ડીએ કોંગ્રેસ સરકારની ટીકા કરતા કહ્યું કે, આ કૃત્ય રાજ્યમાં મહિલાઓના ગૌરવનું ઘોર અપમાન છે. આ ઘટના સંદર્ભે તેમણે મહિલા સશક્તિકરણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા, BRS ના કાર્યકારી પ્રમુખ ક...