Friday, June 20News That You Want to Read

National

ઉમરગામમાં ભારે વરસાદ અને પવનથી વીજ વિક્ષેપ: ઉદ્યોગોના ઉત્પાદનને અસર પહોંચતા UIA એ DGVCL ના અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી 

ઉમરગામમાં ભારે વરસાદ અને પવનથી વીજ વિક્ષેપ: ઉદ્યોગોના ઉત્પાદનને અસર પહોંચતા UIA એ DGVCL ના અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી 

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને GIDC વિસ્તારમાં ચોમાસાની સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક મોટા વૃક્ષો ધરાશાયી થયા, જેના પરિણામે વીજ વિક્ષેપની સમસ્યા સર્જાઈ. આ પાવર કટની અસર GIDC વિસ્તારના ઉદ્યોગોના ઉત્પાદન પર પડી, જેના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે. આ મુદ્દે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ના પ્રમુખ નરેશ બાંથિયા અને નોટિફાઇડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ DGVCL અને GETCOના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું. બેઠકમાં પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અને વીજ સપ્લાયની સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા થઈ. UIA પ્રમુખ નરેશ બાંથિયાએ જણાવ્યું કે, "માર્ચથી જૂન સુધી અમે DGVCLને પ્રિ-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરી હતી. હાલમાં GIDC અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલા પાવર કટની સમસ્યાનું આગામી 4-5 દિવસમાં નિરાકરણ લાવવામાં આ...
दमन में भारतीय तटरक्षक वायु स्टेशन ने मनाया योग सत्र

दमन में भारतीय तटरक्षक वायु स्टेशन ने मनाया योग सत्र

Gujarat, National
दमन, 15 जून 2025: अंतरराष्ट्रीय योग दिवस 2025 की तैयारियों के क्रम में भारतीय तटरक्षक वायु स्टेशन (ICGAS), दमन ने रविवार, 15 जून को एक विशेष योग सत्र का आयोजन किया। इस सत्र का मुख्य उद्देश्य तटरक्षक कर्मियों और उनके परिवारों में शारीरिक स्वास्थ्य, मानसिक शांति और सजगता को बढ़ावा देना था। सुबह 7:00 से 8:30 बजे तक चले इस आयोजन में अधिकारियों, कर्मचारियों, नागरिक स्टाफ और उनके परिजनों ने उत्साहपूर्वक हिस्सा लिया। प्रशिक्षित योग प्रशिक्षकों के मार्गदर्शन में प्रतिभागियों ने विभिन्न योग आसनों और श्वास व्यायामों का अभ्यास किया। इस सत्र ने न केवल शारीरिक स्वास्थ्य को बढ़ावा दिया, बल्कि सामूहिक ऊर्जा और शांति का माहौल भी बनाया। सत्र के अंत में हल्के नाश्ते के साथ-साथ योग के जीवन की गुणवत्ता को बेहतर बनाने में योगदान पर एक विचार-विमर्श भी हुआ। भारतीय तटरक्षक बल ने योग को स्वस्थ जीवनशैली का अभ...
વાપીમાં 20 વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને જબલપુરથી ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)

વાપીમાં 20 વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને જબલપુરથી ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 2006માં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી બડકુસિંહ ઉર્ફે વિજયસિંહ માનસિંહ દ્વારકાસિંહ ઠાકુર (ઉં. 39)ને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી 20 વર્ષથી ફરાર હતો અને હવે કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વર્ષ 2006માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા IPC કલમ 302, 201, 114 મુજબ, આરોપી બડકુસિંહ અને તેના સાથીઓ દીપકસિંહ ઉર્ફે દીપુ જગ્ગાસિંહ ઠાકુર તથા સંગ્રામસિંહ રામસેવક ઠાકુરે વાપીના છીરી વિસ્તારમાં સંજયસિંહ નામના વ્યક્તિની હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ સંજયસિંહ દ્વારા દીપકસિંહની પત્ની વૈશાલીબેન સાથે કરવામાં આવેલી છેડતી હતી. ત્રણેય આરોપીઓએ મળીને સંજયસિંહ પર હુમલો કર્યો હતો, જેમાં દીપકસિંહે છરીના ઘા મારી હત્યા કરી હ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત દમણ DMC પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા અને બાબુભાઈએ પત્રકાર પરિષદ યોજી વિકાસની ગાથા રજૂ કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત દમણ DMC પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા અને બાબુભાઈએ પત્રકાર પરિષદ યોજી વિકાસની ગાથા રજૂ કરી

Gujarat, National
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા "સંકલ્પ સે સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત દમણમાં અસ્પી દમણિયા અને બાબુભાઈએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મોદી સરકારમાં દમણની થયેલ કાયાપલટ અને દેશનું વિશ્વભરમાં નામ ગુંજતું થયું હોવાનું જણાવી 11 વર્ષના વિકાસની ગાથા રજૂ કરી હતી. મોદી સરકાર ના સફતળતા પૂર્વક 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ના "સંકલ્પ થી સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત આયોજિત "પત્રકાર પરિષદ" માં DMC પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા અને બાબુભાઈએ હાલના દમણ દિવના અપક્ષ સાંસદ સામે પ્રજાના પ્રશ્નોને લઈ વાકબાણ તાક્યા હતા. તો, ભાજપ શાસનમાં સંઘપ્રદેશ ના વિકાસની વાત રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજનાઓ અને દેશહિતમાં મોદી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અંગે માહિતીઓ આપી હતી....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વલસાડ ભાજપે પત્રકાર પરિષદ યોજી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વલસાડ ભાજપે પત્રકાર પરિષદ યોજી

Gujarat, National
દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના  નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા "સંકલ્પ સે સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર ના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મોદી સરકાર ના સફતળતા...
ન્યાયસભાના બેનર હેઠળ MLA અનંત પટેલના ઉશ્કેરણીજનક ભાષણ બાદ મોટી તંબાડી ગામે કોળી પટેલ મહિલાની વાડી માં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ : જમીન માલિક મહિલાની ન્યાયની માંગ

ન્યાયસભાના બેનર હેઠળ MLA અનંત પટેલના ઉશ્કેરણીજનક ભાષણ બાદ મોટી તંબાડી ગામે કોળી પટેલ મહિલાની વાડી માં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ : જમીન માલિક મહિલાની ન્યાયની માંગ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામે થયેલી એક ગંભીર ઘટનાએ સ્થાનિક પ્રજા અને વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં, વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ, દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકીયા તેમજ સ્થાનિક સરપંચો દ્વારા આયોજિત એક ન્યાય સભામાં આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ગામની એક મહિલા જમીન માલિકે ભારે નુકસાન અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના નિંદનીય છે અને રાજકીય આગેવાનો દ્વારા આવા વિવાદાસ્પદ નિવેદનો આપવા સામાજિક સંવાદિતા અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો બની રહે છે. બે દિવસ પૂર્વે મોટી તંબાડી ગામના વડીયા ફળિયામાં, જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના અન્યાય સામે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અનંત પટેલે ગામના લોકોને ઉશ્કેરતાં જણાવ્યું હતું કે, “જો કોઈ બહારનો વ્યક્તિ તમારી જમીન પર કબજો કરે, તો તેને થપ...
भाजपा के नरोली मंडल में आयोजित कार्यक्रम में केन्द्रीय मंत्री निमूबेन बाँभनिया, प्रदेश प्रभारी दुष्यंत पटेल, प्रदेश अध्यक्ष दीपेश टंडेलने कार्यकर्ताओं को मार्गदर्शन दिया

भाजपा के नरोली मंडल में आयोजित कार्यक्रम में केन्द्रीय मंत्री निमूबेन बाँभनिया, प्रदेश प्रभारी दुष्यंत पटेल, प्रदेश अध्यक्ष दीपेश टंडेलने कार्यकर्ताओं को मार्गदर्शन दिया

Gujarat, National
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव द्वारा आज सिलवासा ग्रामीण जिला के नरौली मंडल में एक कार्यक्रम का आयोजन किया गया था। भाजपा के नरोली मंडल की नवनियुक्त अध्यक्षा श्रीमती जूली बेन सोलंकी की अध्यक्षता में आयोजित इस कार्यक्रम में केन्द्रीय मंत्री श्रीमती निमूबेन बाँभनिया, प्रदेश प्रभारी श्री दुष्यंत भाई पटेल जी, प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी की अतिथि विशेष उपस्थिति रही। एवं अन्य प्रमुख उपस्थितों में भाजपा के प्रदेश महामंत्री श्री सुनील पाटिल, प्रदेश उपाध्यक्ष श्री महेश अगरिया, सिलवासा ग्रामीण जिला के अध्यक्ष श्री दीपक प्रधान, सिलवासा शहर अध्यक्ष श्री शांतु भाई पुजारी, दानह जिला पंचायत की उपाध्यक्षा श्रीमती वंदना बेन, पूर्व मंडल अध्यक्ष श्री योगेश सिंह सोलंकी सहित बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। कार्यक्रम में नवनियुक्त मंडल अध्यक्ष श्रीमती जूली बेन सोलंकी को सम...
“विकसित भारत के लिए समर्पित मोदी सरकार 11 वर्षों में सेवा को संकल्प बनाया, सुशासन को संस्कृति और सुरक्षा को सर्वोच्च प्राथमिकता : केन्द्रीय मंत्री निमुबेन बाँभनिया

“विकसित भारत के लिए समर्पित मोदी सरकार 11 वर्षों में सेवा को संकल्प बनाया, सुशासन को संस्कृति और सुरक्षा को सर्वोच्च प्राथमिकता : केन्द्रीय मंत्री निमुबेन बाँभनिया

Gujarat, National
केन्द्र की मोदी सरकार को ११ वर्ष पूर्ण होने के अवसर पर भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश के द्वारा सिलवासा स्थित भाजपा कार्यालय अटल भवन पर एक प्रेसवार्ता का और प्रबुद्ध नागरिक सम्मेलन रखा गया था। भाजपा के प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी की अध्यक्षता में आयोजित इस कार्यक्रम में केन्द्रीय मंत्री श्रीमती निमु बेन बाँभनिया की अतिथि विशेष उपस्थिति रही। अन्य प्रमुख अतिथियों में दानह की सांसद श्रीमती कलाबेन डेलकर, प्रदेश के प्रभारी श्री दुष्यंत भाई पटेल जी, दानह के पूर्व सांसद श्री नटु भाई पटेल जी, कार्यक्रम के संयोजक श्री धर्मेश सिंह चोहाण की उपस्थिति रही। आज की प्रेसवार्ता एवं प्रबुद्ध नागरिक सम्मेलन में केन्द्रीय मंत्री श्रीमती निमूबेन बाँभनिया जी अपने संबोधन में कहा की.... “विकसित भारत के लिए समर्पित मोदी सरकार 11 वर्षों में सेवा को संकल्प बनाया, सुशासन को संस्कृत...
DJ Mehul Kapadia Receives YouTube Silver Play Button, Gains Popularity in South Gujarat

DJ Mehul Kapadia Receives YouTube Silver Play Button, Gains Popularity in South Gujarat

Gujarat, National
Valsad, Gujarat : Mehul Kapadia, a DJ from Valsad, has been awarded the YouTube Silver Play Button for reaching 1.37 lakh subscribers on his channel. This milestone highlights the growing popularity of his content, which includes remixes, mashups, and recordings of live DJ performances, attracting viewers from Gujarat and beyond. Kapadia has become a familiar figure in South Gujarat, particularly during Hindu festivals like Navratri and Diwali, where his DJ roadshows draw crowds. His performances blend traditional rhythms with modern electronic music, resonating with audiences at community events and cultural celebrations. In recent years, Kapadia has gained recognition in the Garba scene, performing at both local competitions and larger traditional gatherings. His ability to mix...
AT EXPLAINS : Hyderabad’s ‘Fish Prasadam’: Navigating Tradition, Unproven Claims, and the Scientific Divide

AT EXPLAINS : Hyderabad’s ‘Fish Prasadam’: Navigating Tradition, Unproven Claims, and the Scientific Divide

National, News
Vihar Vaishnav: Hyderabad, a city steeped in history and vibrant culture, becomes the stage for an extraordinary annual event that draws hundreds of thousands: the ongoing distribution of 'Fish Prasadam' on 8th and 9th of June. Far from a conventional medical procedure, this centuries-old practice involves swallowing a live murrel fish, believed by its proponents to be a miraculous cure for asthma and other respiratory ailments. Yet, this deep-rooted tradition exists in a fascinating, often contentious, dance with the scrutiny of modern science, creating a significant divide that encapsulates broader debates on traditional medicine, public health, and societal belief. The Deep Roots of a Sacred Tradition: The Bathini Goud Legacy The story of Fish Prasadam begins in 1845, rooted in the l...