Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

રોફેલ યુનિવર્સિટી ખાતે NEP 2020 ની પાંચમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી: સાયબર સિક્યુરિટી અને ABC ID પર સેમિનાર યોજાયો

રોફેલ યુનિવર્સિટી ખાતે NEP 2020 ની પાંચમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી: સાયબર સિક્યુરિટી અને ABC ID પર સેમિનાર યોજાયો

Gujarat
વાપી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વાપી સ્થિત રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી દ્વારા 29 જૂન થી 3 ઓગસ્ટ, 2025 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિથી માહિતગાર કરવાનો અને તેમની સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવાનો હતો. આ ઉજવણીના ભાગરૂપે, યુનિવર્સિટીએ સાયબર સિક્યુરિટી અને ABC ID જેવા મહત્વના વિષયો પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંને વિષયોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, પોસ્ટર મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. કાર્યક્રમના સમાપન સમારોહમાં, સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્...
વાપીની જનસેવા હોસ્પિટલમાં સ્વ. ઈન્દુકાકાની પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ: 14 ઓગસ્ટ સુધી OPD ફ્રી, તપાસમાં 20% ડિસ્કાઉન્ટ

વાપીની જનસેવા હોસ્પિટલમાં સ્વ. ઈન્દુકાકાની પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ: 14 ઓગસ્ટ સુધી OPD ફ્રી, તપાસમાં 20% ડિસ્કાઉન્ટ

Gujarat
વાપી: વાપી સ્થિત શ્રેયસ મેડિકેર સંચાલિત એમ.એન. મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલમાં સ્વ. શ્રી ઈન્દ્રવદનભાઈ શાહ (ઈન્દુકાકા)ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 5th એડિશન NABH માન્યતા પ્રાપ્ત આ હોસ્પિટલ દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા આ કેમ્પનો પ્રારંભ 04 ઓગસ્ટ, 2025ના રોજ થયો હતો. આ શિબિર 14 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે (રવિવાર સિવાય). આ શિબિરનો શુભારંભ ઈન્દુકાકાના પુત્ર હરિનભાઈ, બહેન શ્રીમતી ધર્મિષ્ઠા ત્રિવેદી, શ્રી જનસેવા મંડળના ટ્રસ્ટી હેમંત દેસાઈ, શ્રેયસ મેડિકેરના મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈ, ટ્રસ્ટીગણ વિનય દેસાઈ અને દીપક અગરવાલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના તમામ કન્સલ્ટન્ટ ડોકટરો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, હાડકાની તપાસ, બાળરોગ, સ્ત...
પાંજરાપોળ – પશુસેવાનો પવિત્ર પ્રયાસ અને આર્થિક સમૃદ્ધિનો નવો એહસાસ! શું તમે જાણો છો? એક નાનકડી પાંજરાપોળ વર્ષે કરોડોની આવક આપી શકે છે, પશુઓની સેવા સાથે!

પાંજરાપોળ – પશુસેવાનો પવિત્ર પ્રયાસ અને આર્થિક સમૃદ્ધિનો નવો એહસાસ! શું તમે જાણો છો? એક નાનકડી પાંજરાપોળ વર્ષે કરોડોની આવક આપી શકે છે, પશુઓની સેવા સાથે!

Gujarat, National
પાંજરાપોળ: ગાયની સેવામાં પુણ્ય અને લાખોની કમાણીનો અનોખો સંગમ! પાંજરાપોળ: ગાયથી લઈ ઘેટાં સુધી, જીવદયા અને કરોડોની કમાણીનો અદ્ભુત સંગમ!   પાંજરાપોળ ખોલી બીમાર પશુઓની સેવાથી લઈ દૂધ, ઘી, છાંણ, ચામડા-હાડકાંના વેચાણથી બનો પુણ્ય અને નફાના ભાગીદાર!   ગુજરાતની ધરતી પર જીવદયાનો ડંકો વાગે છે! પાંજરાપોળ એ માત્ર ગાય-બળદની સેવાનું કેન્દ્ર નથી, પરંતુ બીમાર, અશક્ત પશુઓ અને ઘેટાં-બકરાંના રક્ષણનું પણ પવિત્ર આશ્રયસ્થાન છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ જીવદયાનો પ્રયાસ વર્ષે 1.5થી 3 કરોડની આવકનો ખજાનો ખોલી શકે છે! દૂધ, ઘી, ખાતર, દાન, અને હવે ચામડું-હાડકાંનું વેચાણ પણ આવકનો નવો રાહ બની રહ્યું છે. ચાલો, જાણીએ આ અદ્ભુત સફરની રોમાંચક વિગતો! પાંજરાપોળ: જીવદયાનું પવિત્ર મંદિર: પાંજરાપોળ એ ગાય, બળદ, ઘેટાં, બકરાં અને અન્ય બીમાર-અશક્ત પશુઓ માટે એક આશ્રયસ્થાન છે, જ્યાં જીવદયાના નામે દરેક પશુને પ્રેમ અને સંભાળ ...
ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 150 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન

ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 150 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન

Gujarat, National
વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ રવિવારે 15મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો હતો. ડુંગરા સ્થિતિ શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, સાઈ આરતી કરી આરંભાયેલ સાઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ કરવાના આશીર્વાદ આપવા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 150 જેટલા યુવાનોની આ પદયાત્રાને ગામના આગેવાનો અને દાતાઓ એવા દર્પણ દેસાઈ, દિપક પટેલ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાઈબાબાની આરતી ઉતારી હતી. જે બાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સાઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આ પદયાત્રીઓને હરહંમેશ સહયોગ પૂરો પાડતા દર્પણ દેસાઈ, દિપક પટેલ, પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીના લોકોની આરોગ્ય સુખાકારી માટે ડુંગરાના યુવકો દ્વાર...
बिहार मतदाता सूची अपडेट: युवा मतदाताओं को जोड़ने के लिए विशेष अभियान, दावे और आपत्तियां शून्य रहीं

बिहार मतदाता सूची अपडेट: युवा मतदाताओं को जोड़ने के लिए विशेष अभियान, दावे और आपत्तियां शून्य रहीं

Gujarat, National
बिहार में मतदाता सूची को अपडेट करने की प्रक्रिया चल रही है। भारतीय चुनाव आयोग ने 1 अगस्त, 2025 को बिहार के लिए मसौदा मतदाता सूची प्रकाशित की है, जिसमें 243 विधानसभा क्षेत्रों के सभी 90,712 मतदान केंद्रों की जानकारी शामिल है। चुनाव आयोग ने राजनीतिक दलों के साथ उन मतदाताओं की सूची भी साझा की है जिनके नाम 24 जून, 2025 की मतदाता सूची में थे, लेकिन अब 1 अगस्त, 2025 की मसौदा सूची में नहीं हैं। 1 अगस्त की दोपहर 3 बजे से 2 अगस्त की दोपहर 3 बजे तक, किसी भी राजनीतिक दल ने नाम जोड़ने या हटाने के लिए कोई दावा या आपत्ति दर्ज नहीं की है।  हालांकि, इस दौरान 3,223 युवा मतदाताओं ने फॉर्म भरकर अपना पंजीकरण कराया है, जो 1 जुलाई से 1 अक्टूबर, 2025 के बीच 18 वर्ष के हो रहे हैं। इस प्रक्रिया को आसान बनाने के लिए, 1 सितंबर, 2025 तक सभी ब्लॉक-सह-सर्कल कार्यालयों और शहरी स्थानीय निकाय नगरपालिकाओं में विशेष शिव...
रक्षाबंधन का अनोखा संदेश: किल्ला पारडी आईटीआई कॉलेज में आध्यात्मिकता और संकल्प का संगम

रक्षाबंधन का अनोखा संदेश: किल्ला पारडी आईटीआई कॉलेज में आध्यात्मिकता और संकल्प का संगम

Gujarat, National
किल्ला पारडी: किल्ला पारडी आईटीआई कॉलेज में इस बार रक्षाबंधन का पर्व एक नए और आध्यात्मिक रूप में मनाया गया। ब्रह्माकुमारीज़ की बहनों ने कॉलेज के विद्यार्थियों को केवल राखी बाँधने की रस्म नहीं, बल्कि उसके पीछे छिपे गहरे आध्यात्मिक और सामाजिक महत्व को समझाया। कार्यक्रम में ब्रह्माकुमारी दीप्तिकाबेन, सोनमबेन, और दिशाबेन ने शिरकत की और रक्षाबंधन के आध्यात्मिक रहस्य पर प्रकाश डाला। उन्होंने कहा कि रक्षाबंधन केवल भाई-बहन के रिश्ते का त्योहार नहीं है, बल्कि यह विश्व के रक्षक परमपिता परमेश्वर द्वारा अपने बच्चों को पवित्रता और संयम का सूत्र बाँधने का पर्व है, जो उनकी हर बुराई से रक्षा करता है। ब्रह्माकुमारी बहनों ने छात्रों को एक प्रेरणादायक संदेश देते हुए कहा कि वे उपहारों या पैसों के बजाय अपने जीवन से व्यसन, बुराई, और दुर्गुणों को त्यागने का संकल्प लें। उन्होंने कहा, "अगर आप अपने जीवन से इन...
પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીના 64મા જન્મદિવસની ઉજવણી: રક્તદાન શિબિર અને સન્માન સમારોહનું આયોજન

પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીના 64મા જન્મદિવસની ઉજવણી: રક્તદાન શિબિર અને સન્માન સમારોહનું આયોજન

Gujarat, National
વાપી: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજીના 64મા જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આ પ્રસંગે વાપીના સલવાવ ગુરુકુળમાં રક્તદાન શિબિર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, વિદ્યાર્થીઓ અને સ્નેહીજનો જોડાયા હતા. 2જી ઓગસ્ટ, 2025ના રોજ યોજાયેલા રક્તદાન શિબિરમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં કુલ 86 યુનિટ રક્ત એકત્ર થયું હતું. ખાસ વાત એ હતી કે સલવાવના સંત હરિસ્વામીજીએ પણ રક્તદાન કરીને ગુરુ કપિલ સ્વામીજીને જન્મદિવસની અનોખી ભેટ આપી હતી. લાયન્સ બ્લડ બેંકની ટીમ અને ગુરુકુળના સ્વયંસેવકોના સહયોગથી આ કેમ્પ સફળ રહ્યો હતો. રક્તદાન શિબિર બાદ વચનામૃતમ હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુવર્ય પૂરાણી સ્વામી કેશવ ચરણદાસજી, સ્વામી ભાનુપ્રકાશદાસજી, વડતાલ સત્સંગ સભ...
वापी में गूंजे पंजाबी लोकगीत, महिलाओं ने मनाया ‘तीयाँ दा मेला’, गिद्धा और स्टॉल्स से दिखा महिला सशक्तिकरण

वापी में गूंजे पंजाबी लोकगीत, महिलाओं ने मनाया ‘तीयाँ दा मेला’, गिद्धा और स्टॉल्स से दिखा महिला सशक्तिकरण

Gujarat, National
वापी पंजाबी चैरिटेबल फाउंडेशन ने किया पारंपरिक 'तीयाँ दा मेला' का सफल आयोजन। वापी पंजाबी चैरिटेबल फाउंडेशन ने 2 अगस्त, शनिवार को पंजाब भवन, चणोद में 'तीयाँ दा मेला' का भव्य आयोजन किया। यह आयोजन पंजाब की पारंपरिक संस्कृति और त्यौहारों को जीवित रखने के उद्देश्य से किया गया था, खास कर उन महिलाओं के लिए जो अपनी जन्मभूमि से दूर, गुजरात में अपना जीवन बिता रही हैं। सावन के महीने में मनाया जाने वाला यह 'तीयाँ दा मेला' महिलाओं का एक खास त्योहार है। इस दौरान महिलाओं ने पारंपरिक पंजाबी परिधान पहनकर एक-दूसरे से मुलाकात की, खुशी और उल्लास के साथ गिद्धा नृत्य किया और पारंपरिक लोकगीत गाए। मेले में झूले भी लगाए गए थे, जो इस त्योहार का एक अभिन्न अंग है। महिलाओं के लिए यह मौका अपने मायके की यादें ताज़ा करने और एक-दूसरे के साथ समय बिताने का एक सुनहरा अवसर रहा। इस वर्ष के आयोजन का मुख्य आकर्षण महिला ...
વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025ની ભવ્ય ઉજવણી

વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025ની ભવ્ય ઉજવણી

Gujarat
વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ -2025 ની 20 વર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રૂ. 17 કરોડ 91 લાખના ખર્ચે વિકાસના છ  કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. 4 કરોડ 20 લાખના ખર્ચે બે વિકાસ કાર્યોનું લોકાર્પણ વાપીના નામધા ખાતે રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગુજરાતના લોકસંગીત અને લોકસાહિત્યના જાણીતા કલાકાર સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીતની સુરાવલી વહેડાવી અને હાસ્યની છોળો ઉડાડતા વાપીવાસીઓ માટે શુક્રવારની સાંજ યાદગાર બની ગઈ હતી. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છના ભૂંકપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળી ઉદ્યોગોના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવતા દેશ વિદેશના ઉદ્યોગકારો એ રોકાણ કર્યું હતું. બાળકો શિક્ષિત બને તે માટે શ...
ઉમરગામના વલવાડા ગામે ગૌચર જમીન પરનું દબાણ હટાવાયું, JCBથી રસ્તો જ ખોદી નાખ્યો

ઉમરગામના વલવાડા ગામે ગૌચર જમીન પરનું દબાણ હટાવાયું, JCBથી રસ્તો જ ખોદી નાખ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલો રસ્તો આખરે કલેક્ટરના આદેશ બાદ દૂર કરવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી વિવાદમાં રહેલા આ મામલામાં, સ્થાનિક યુવક હિતેશ કિકુંભાઈ દ્વારા ગૌચરની જમીન પર રસ્તો બનાવી વેસ્ટર્ન કંટેઇનર્સ નામની પેઢીને ભાડે આપવામાં આવ્યો હતો. ગ્રામજનોની રજૂઆતો બાદ વલસાડ કલેક્ટરે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, જેના પગલે પોલીસ બંદોબસ્ત સાથે JCBની મદદથી રસ્તો ખોદી નાખીને દબાણ દૂર કરાયું છે. આ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય અને સ્થાનિક આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભિલાડ પોલીસનો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો. વલવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાધનાબેન નટુભાઈએ જણાવ્યું કે, સર્વે નંબર 27 અને 29 પર બનેલા આ રસ્તાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ડીએલઆર (DLR) દ્વારા 30-05-2025ના રોજ થયેલી માપણીના...